-
મોરબીની શ્રી સરસ્વતી શીશુ મંદિર વિધાલય ની બાળાઓ ભુજ ખાતે યોજાયેલા લોકનૃત્ય પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમે
ભૂજ ખાતે યોજાયેલ લોકનૃત્ય પ્રતિયોગિતામાં શ્રી સરસ્વતી શિશુમંદિર, મોરબી પ્રથમ ક્રમે. મોરબી: ભુજ ખાતે ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત દ્વારા પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના 10 વિભાગો છે. જેમાંથી આઠ વિભાગે અલગ અલગ નૃત્યમાં ભાગ લીધેલ હતો. જેમાં મોરબી…
-
મોરબી ની પ્રજા ને રેલવે તરફ થી અન્યાય વારંવાર ડેમો ટ્રેન બંધ કરવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલનાં પૂર્વ પ્રમુખ નો આક્ષેપ
મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસો થી અન્યાય કરવા માં આવી રહ્યો છેછેલ્લા કેટલાય સમય થી મોરબી ની પ્રજા લાંબા અંતર ની ટ્રેન ની માગણી કરે છે પણ આ બાબત કેન્દ્ સરકાર કોઈ માંગણી સ્વીકારતી નથી અને મોરબી ની પ્રજા ને અન્યાય કરી રહેલ છે તેમાંમોરબી થીં વાંકાનેર વચે ચાલતી…
-
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની પ્રતિભાશાળી બાળાઓ નું મહાનુભાવોના વરદ હસ્તે સન્માન
મોરબીમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પાંચમા ધોરણમાં જ્ઞાનસેતુ,જવાહર નવોદય વિદ્યાલય,શિષ્યવૃત્તિ, સૈનિક સ્કૂલ તેમજ આઠમા ધોરણમાં જ્ઞાન સાધના અને નેશનલ મેરીટ કમ સ્કોલરશિપ એક્ઝામ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અપાવવામાં આવે છે, આ પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી પણ કરવામાં આવે છે એના પરિપાક રૂપે 100 ટકા પરિણામ પ્રાપ્ત થાય છે એ પૈકી ઘણી બધી વિદ્યાર્થીનીઓનો મેરિટમાં સમાવેશ…