
મોરબીમાં મહોરમ પર્વની ઉજવણીને લઈને પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષ સ્થાને મુસ્લિમ સમાજ નાં ધર્મ ગુરુ તાજીયા કમિટી નાં આગેવાનો સાથે બેઠક યોજી

મોરબીમાં મુસ્લિમ સમાજ નાં મહોરમ પર્વની ઉજવણી દરમિયાન તાજીયા જુલૂસ શહેરના રાજમાર્ગો પર નિકળનાર હોય તેને લઈને મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ મુસ્લિમ સમાજ નાં ધર્મ ગુરુ શેરખતીબ રસીદ મીયા બાપુ તેમજ તાજીયા કમિટી નાં આગેવાનો સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ વાયરો વરસાદી વાતાવરણ ને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ કરી હતી અને સમયસર તાજીયા માતમમાં બાબતે ચર્ચા કરી હતી કોમી એકતા સાથે તહેવાર ની ઉજવણી કરવા સુચનાઓ આપવામાં આવી
Leave Your Comment Here